શિક્ષણમંત્રીએ 100 કલાક સ્વૈચ્છિક સમયદાન સંકલ્પ યોજનાનો કરાવ્યો પ્રારંભ

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 100 કલાક સ્વૈચ્છિક સમયદાન સંકલ્પ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. શાળાઓ ઈચ્છે તો રવિવારે, અન્ય જાહેર રજાના દિવસે પણ શૈક્ષણિક કાર્ય કરી શકશે. રાજ્યના બે લાખથી વધુ શિક્ષકો વધારાનું શિક્ષણકાર્ય કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola