વિદેશ મંત્રી એસ.જયશંકરે લીધી નર્મદા ઘાટની મુલાકાત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વિદેશ મંત્રી એસ.જયશંકરે નર્મદા ઘાટની મુલાકાત લીધી છે. અહીંયા નર્મદા આરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઘાટનું લોકાર્પણ કરશે. આગામી સમયમાં પીએમ મોદી પણ મુલાકાત લેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram