ફટાફટ: ગાંધીનગરના રૂપાલમાં નીકળશે માતાજીની પલ્લી, નહિ યોજાય મેળો, જુઓ ગુજરાત ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગર: રૂપાલમાં નીકળશે માતાજીની પલ્લી, રૂપાલમાં નહિ યોજાય મેળો. માતાજીની પલ્લીમાં ગામના લોકો જ રહેશે ઉપસ્થિત. પ્રતિબંધ હોવા છતા આણંદમાં કોમર્શિયલ ગરબાનું આયોજન. રઘુ શર્મા કોંગ્રેસના ધારાસભ્ય સાથે કરશે બેઠક. પ્રભારી રઘુ શર્મા એક્શન મોડમાં, ગુજરાત કોંગ્રેસ નબળી ના હોવાનો કર્યો હુંકાર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram