ફટાફટઃ સતત દસમાં દિવસે નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?

રાજ્યમાં સતત દસમાં દિવસે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30પોઝિટીવ કેસ નોંધાયા છે અને 57 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola