ફટાફટઃ પૂર્વ નાયબ CM નીતિન પટેલે પાટીદાર સમાજને શું કરી અપીલ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
20 Nov 2021 05:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉમિયાધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં નીતિન પટેલે પાટીદાર સમાજને એકતા જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, જો એકતા રહેશે જો તો જ અસરકારકતા રહેશે. જ્યારે જરૂર પડે ત્યારે સમાજનું પણ વિરાટ સ્વરૂપ બતાવવાની તૈયારી રાખવી પડશે.