ફટાફટ: કોરોના કેસમાં ઘટાડો થતાં રાત્રિ કરફ્યુના સમયમાં શું થયો ફેરફાર?જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2021 10:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના (Corona) કેસમાં ઘટાડો થતાં 8 મહાનગરોમાં અમલી રાત્રિ કરફ્યુના (night curfew) સમયમાં 1 કલાકનો ઘટાડો કર્યો. 31 જુલાઇથી નવો સમય લાગુ થશે. રાજ્ય સરકારે RT-PCRના ચાર્જ ઓછા કર્યા. તો સાથે જ રાજ્ય સરકાર CT સ્કેન અને MRIના નવા મશીન ખરીદશે. રાજકોટમાં (Rajkot) સતત બીજા વર્ષે નહીં યોજાય લોક મેળો. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય.