રાજ્યમાં સતત નવમા દિવસે નોંધાયા 20થી ઓછા કેસ, કેટલે પહોંચ્યો રિકવરી રેટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2021 09:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં સતત નવમા દિવસે 20થી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 14 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ચાર કોરોનાના નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાનો રિકવર રેટ 98.76 પર પહોંચ્યો છે.