3 દિવસમાં સવા લાખ લોકોને અપાઈ વેક્સિન, ચાર્જેબલ વેક્સિન અંગે CM પ્રતિક્રિયા જાણો

Continues below advertisement

રાજ્યમાં કોરોનાથી અનાથ થયેલા બાળકો માટે બાળ સેવા યોજના શરૂ કરાશે. માં અમૃતમ યોજના હેઠળ પણ સારવાર માટે અગ્રિમતા આપવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેર સામે કેવી છે સરકારની તૈયારી?, જુઓ ફટાફટ સમાચાર

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram