Gandhinagar: ધૂળેટીમાં રંગોત્સવ પર પ્રતિબંધ બાદ વેપારીઓની વધી ચિંતા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Mar 2021 06:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વર્ષે હોળી ધૂળેટીમાં કોઈપણ પ્રકારના રંગોત્સવ પર રાજ્ય સરકારે પ્રતિબંધ જાહેર કર્યો છે. કોરોના સંક્રમણ હોવાના કારણે રાજ્યમાં ક્યાંય પણ રંગ છાંટીને ધૂળેટી નહીં ઉજવી શકાય. જો કે ધાર્મિક પરંપરા અનુસાર હોળી પ્રગટાવવાની છૂટ અપાઈ છે. હોળીના દિવસે હોળી પ્રગટાવી શકાશે પરંતુ ત્યારબાદ રંગોત્સવ માટે ભીડ એકઠી ન થાય તે માટે રાજ્ય સરકારે આદેશ પણ કર્યો છે. ધૂળેટીમાં રંગોત્સવ પર પ્રતિબંધ લગાવવામાં આવતા વેપારીઓને ભારે નુકસાનની ચિંતા છે.