Girnar Parikrama 2023 : 23 નવેમ્બરથી શરૂ થશે ગિરનારની લીલી પરિક્રમા
abp asmita
Updated at:
07 Nov 2023 06:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App23 નવેમ્બરથી શરૂ થશે ગિરનારની લીલી પરિક્રમા
જૂનાગઢ કલેક્ટરના અધ્યક્ષતાને યોજાઈ બેઠક
આરોગ્ય અને અન્ય વિભાગના અધિકારીઓને અપાશે તાલીમ
ઈમરજંસીમાં યાત્રાળુઓના જીવ બચાવી શકાય તે માટે તાલીમ અપાશે
પરિક્રમા દરમિયાન બસ સ્ટેશનથી ભવનાથ સુધી 50 મીની બસ મુકાશે