અસરગ્રસ્તોને સહાય કરવા માટે સરકારના શું છે ધારા-ધોરણો?
25 May 2021 01:32 PM (IST)
વાવાઝોડાના કારણે થયેલા નુકસાન અંગે સહાય આપવા માટે ધારા ધોરણો નક્કી કરાયા છે. સરકારી જમીન પર દબાણ કરીને બનાવેલા રહેઠાણની નુકસાની પર સહાય નહીં મળે.
Sponsored Links by Taboola