ગુજરાતની જનતા કદાચ ઈચ્છી રહી છે કે, રાજ્યમાં લોકડાઉન લાગુ કરવામાં આવે.............

Continues below advertisement

સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 117 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે.  ગુજરાતમાં વધી રહેલા કોરના કેસના કારણે લોકડાઉન લાદવામાં આવે તેવી અટકળો વહેતી થઈ છે. જોકે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અત્યાર સુધીમાં ઘણી વખત લોકડાઉન નહીં લગાવાય તેમ સ્પષ્ટતા કરી ચુક્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram