રાજ્યમાં અપૂરતા વરસાદ અંગે રાજ્ય સરકાર આવી એક્શનમાં, કેવું કર્યું પ્લાનિંગ?

રાજ્યમાં અપૂરતા વરસાદ(rain)ને લઈને સરકાર(government) એક્શનમાં આવી છે. 1લી સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં દુષ્કાળગ્રસ્ત જિલ્લા જાહેર કરવા અંગે સરકાર નિર્ણય લઈ શકે છે.પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે સરકારે માઈક્રો પ્લાનિંગ પણ શરૂ કરી દીધું છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola