કર્ફ્યૂવાળા શહેરોમાં રસીકરણ ફરજિયાત મુદ્દે વેપારીઓ અવઢવમાં,રસીકરણ માટે વેપારીઓ કરી રહ્યા છે રઝળપાટ

Continues below advertisement

કર્ફ્યૂવાળા શહેરોમાં રસીકરણ ફરજિયાત મુદ્દે વેપારીઓ અવઢવમાં છે. રસીકરણ માટે વેપારીઓ રઝળપાટ કરી રહ્યા છે. 30 તારીખ પહેલા વેપારીઓને ફરજિયાત રસીકરણનો આદેશ આપ્યો છે પરંતુ રસીકરણ ખૂબ ધીમું ચાલી રહ્યું છે. કર્ફ્યૂવાળા શહેરોમાં કેન્દ્રો ઓછા થયા છે ત્યારે કર્મચારીઓ ક્યાંથી રસી લેશે તે એક સવાલ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram