કર્ફ્યૂવાળા શહેરોમાં રસીકરણ ફરજિયાત મુદ્દે વેપારીઓ અવઢવમાં,રસીકરણ માટે વેપારીઓ કરી રહ્યા છે રઝળપાટ

કર્ફ્યૂવાળા શહેરોમાં રસીકરણ ફરજિયાત મુદ્દે વેપારીઓ અવઢવમાં છે. રસીકરણ માટે વેપારીઓ રઝળપાટ કરી રહ્યા છે. 30 તારીખ પહેલા વેપારીઓને ફરજિયાત રસીકરણનો આદેશ આપ્યો છે પરંતુ રસીકરણ ખૂબ ધીમું ચાલી રહ્યું છે. કર્ફ્યૂવાળા શહેરોમાં કેન્દ્રો ઓછા થયા છે ત્યારે કર્મચારીઓ ક્યાંથી રસી લેશે તે એક સવાલ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola