ગુજરાતમાં આટલા વાગ્યે તૌક્તે વાવાઝોડું ત્રાટકશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 May 2021 03:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં રાત્રે 8 વાગ્યે તૌક્તે વાવાઝોડું ત્રાટકી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અલર્ટ જાહેર કરાયું છે. વરસાદ અને તોફાનના પગલે લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.