ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટના વહીવટના વિવાદ મુદ્દે હાઇકોર્ટે શું આપ્યો આદેશ?

Continues below advertisement
ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટના વહિવટના વિવાદ મુદ્દે હાઇકોર્ટની ખંડપીઠે હાઇકોર્ટના સિંગલ જજના ચુકાદા પર મનાઇ હુકમ ફરમાવ્યો છે. જોઈન્ટ ચેરિટી કમિશનરના હુકમને બહાલી આપવાના હુકમ પર હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે મનાઇ હુકમ ફરમાવ્યો હતો. જોઈન્ટ ચેરિટી કમિશનરના નિર્ણય સામે હાઇકોર્ટમાં અરજી થઇ હતી. હાઇકોર્ટના સિંગલ જજે દેવપક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram