રાજ્યમાં સંક્રમણ ઘટતા નિયંત્રણો કરાયા હળવા, કેટલા શહેરોને અપાઈ નાઈટકર્ફ્યૂમાંથી મુક્તિ?

Continues below advertisement

રાજ્યમાં કોરોના(corona)નું સંક્રમણ ઘટતા હવે નિયંત્રણોમાં પણ છૂટ આપવામાં આવી છે.જેમાં હવે આઠ મહાનગરોમાં જ નાઈટકર્ફ્યૂ(Night curfew)યથાવત રહેશે. કોચિંગ અને ટ્યુશન ક્લાસિસને પણ છૂટ આપવામાં આવી છે. રાજ્યના 10 શહેરોને નાઈટકર્ફ્યૂમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram