Indra Bharti Bapu: નવરાત્રીમાં વિધર્મીઓને ન પ્રવેશવા દેવા નો ઇન્દ્રભારતી બાપુનો હુંકાર

Indra Bharti Bapu: નવરાત્રીમાં વિધર્મીઓને ન પ્રવેશવા દેવા નો ઇન્દ્રભારતી બાપુનો હુંકાર

નવરાત્રીમાં વિધર્મીઓને ન પ્રવેશવા દેવાનો જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુનો હુંકાર. દાંડિયા ભલે ઓછા રમાય પરંતુ વિધર્મીઓથી દીકરીને સલામત રાખવા આહવાન. જરૂર પડે યુવાનોને દીકરીઓ માટે માથું આપી દેવાની તૈયારી બતાવવા હાંકલ.

ગણપતિ ઉત્સવના કાર્યક્રમમાં ઈન્દ્રભારતી બાપુનું ચોંકાવનારૂ નિવેદન. નવરાત્રીમાં અન્ય ધર્મના યુવાનોની પ્રવેશબંધીને લઈને ઈન્દ્રભારતી બાપુએ નિવેદન આપતા કહ્યું કે દાંડિયા ઓછા રમજો, પણ દાંડિયારાસમાં બહેનો દીકરીઓ અન્ય ધર્મના યુવાનોથી કેવી રીતે સલામત રહે તેનું ખાસ ધ્યાન રાખજો. નવરાત્રીમાં અન્ય ધર્મના યુવાનો ચાંદલા કરે, હાથમાં ટેટુ કરે, નકલી આધારકાર્ડથી ગ્રાઉન્ડમાં ઘુસે છે અને બહેન દીકરીઓને ફસાવે છે.. ત્યારે આવા અન્ય ધર્મના યુવાનોથી દીકરીઓને બચાવજો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola