કોરોનાના કેસો વધતાં ગુજરાતમાં અત્યારે લોકડાઉન લાદવાની જરૂર છે ખરી ? જુઓ નીતિન પટેલે શું કહ્યું...

ઓમિક્રોન સામે સરકાર અને ડોક્ટરોની તૈયારીની સાથે નાગરિકોનો સહયોગ મળે તો સારી રીતે લડી શકાય છે. જો નાગરિકો હજુ સહયોગ આપે તો હાલમાં શરૂઆત છે તો કોરોનાના કેસને ઉગતા જ આપણે ડામી શકીએ છીએ એવું હું માનું છું. મારી દ્રષ્ટિએ હાલમાં લોકડાઉન જેવી કોઇ કામગીરી કરવી જરૂરી નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola