સ્વાધ્યાય પરિવારના જયશ્રી દીદીના પતિનું નિધન થયું છે. ડૉક્ટર શ્રીનિવાસ તળવલકરનું નિધન થયું છે. ડૉક્ટર શ્રીનિવાસ પાંડુરંગ આઠવલેના જમાઇ હતા.