જીવન'દાન': ધૈર્યરાજને જીવનનો જંગ જીતવામાં આપ થાઓ સહભાગી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Mar 2021 06:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધૈર્યરાજને જીવનનો જંગ જીતવામાં આપ સહભાગી થાઓ. દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ ધૈર્યના નવજીવન માટે આગળ આવો. એબીપી અસ્મિતાનું ધૈર્યરાજ રાઠોડ માટે અભિયાન. સ્પાઇન મસ્ક્યૂલર એટ્રોફીની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. અત્યાર સુધીમાં અનેક લોકોએ મદદ કરી છે.