Junagadh Asaram Ashram | જૂનાગઢ આસારામ આશ્રમનો પ્રશાસને લીધો કબ્જો, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
08 Nov 2023 03:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJunagadh Asaram Ashram | જૂનાગઢ આસારામ આશ્રમની જગ્યાનો તંત્ર દ્વારા કબજો લેવામાં આવ્યો. વર્ષ 2002 માં આશ્રમની ફાળવણી કરવામાં આવી હતી રદ. સક્ષમ ઓથોરિટી સમક્ષ અપીલો કરવામાં આવી હતી. તમામ અપીલો નાં મંજૂર થતાં જમીનનો લેવામાં આવ્યો કબજો. સીટી મામલતદાર અને પોલીસ દ્વારા કાર્યવાહી. ફ્ળ ફુલ માટે ફાળવવામાં આવી હતી જમીન.