Junagadh | લીલી પરિક્રમાની જિલ્લા કલેક્ટરની બેઠકમાં સાધુ સંતોએ શું ઉચ્ચારી ચીમકી, શું ઉઠાવ્યો વાંધો?
Continues below advertisement
Junagadh | જુનાગઢના ગરવા ગિરનારની 23મી નવેમ્બરથી લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. જેને લઈને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
Continues below advertisement