Junagadh News | શ્રીમાળી જૈન ક્વાર્ટરમાં એક વ્યક્તિનું શંકાસ્પદ મોત, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
09 Apr 2024 05:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJunagadh News | જૂનાગઢ - બોર્ડિંગ વાસમાં આવેલ દશા શ્રી માળી જૈન ક્વાર્ટરમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો. સંજય સંઘવી નામના આધેડ એકલા રહેતા હોય તેના મકાનમાંથી મૃત દેહ મળી આવ્યો . મૃતદેહ દરવાજા તોડી બહાર કાઢવામાં આવ્યો . મૃત્યુનું કારણ અકબંધ. પોલીસ તપાસ હાથ ધરાઈ.