‘ઘરમાં ફ્રેન્ડલી વાતાવરણ રાખો, જેથી બાળકો ખુલ્લા દિલે વાત કરી શકે’-સામાજિક કાર્યકર્તા
abp asmita
Updated at:
23 Mar 2022 05:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં એક તરફી પ્રેમને કારણે કેટલાય લોકો અત્યાચારનો ભોગ બની રહ્યા છે. આ અંગે સામાજિક કાર્યકર મનીષા શાહે તેમનો મત જણાવતા કહ્યું કે, ઘરમાં જ ફ્રેન્ડલી વાતાવરણ રાખો, જેથી બાળકો બધુ જ બિન્દાસ આવીને કહી શકે.