Kulpati E-conclave: GTUના કુલપતિ ડૉ.નવીન શેઠ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ.ના કુલપતિ ડૉ.અર્જુનસિંહ રાણા સાથે વાતચીત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jun 2021 03:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGTUના કુલપતિ ડૉ.નવીન શેઠે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે ગુજસેટની પરીક્ષા લેવાશે. 65 હજારમાંથી 55 હજાર બેઠકો ભરાશે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.અર્જુનસિંહ રાણાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ સ્પોર્ટસની ડિગ્રી લઇ શકે છે. ડેસરમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ બનશે.