Lok Sabha Election 2024 | વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંતે ભાજપને મત આપવા કરી અપીલ
gujarati.abplive.com
Updated at:
07 Apr 2024 03:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીએ દેશવાસીઓને કરી અપીલ. લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ ને વોટ આપવા કરી અપીલ. ભાજપ સત્તા માં આવવાથી દેશમાં કેવા પરિવર્તનો આવ્યા તેના વિશે ડો સંત સ્વામીએ વિસ્તૃત ચર્ચા કરી. અયોધ્યામાં બનેલા રામ મંદિરથી લઇ પાવાગઢ મંદિર પર ચઢેલી ધજા નરેન્દ્ર મોદીના કારણે શક્ય બન્યું છે. બે વખત ભાજપ આવવાથી જો દેશમાં ધાર્મિક કામો આટલા થઈ શકતા હોય તો આગામી ચૂંટણી માં પણ ત્રીજી વખત ભાજપને જ વોટ આપવા કરી અપીલ. પોતાના સોશિયલ મીડિયા માં પણ ડો સંત સ્વામીએ આપ પાર્ટી અને કોંગ્રેસના પ્રતીક ને જોડીને ભાજપને વોટ આપવા કરી છે અપીલ .