Lok Sabha Election 2024 | ભરુચમાં ચૈતર વસાવા સામે બળવો? કોંગ્રેસના 2 નેતાએ ઉપાડ્યા ફોર્મ
gujarati.abplive.com
Updated at:
16 Apr 2024 08:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | ઇન્ડિયા ગઠબંધનમાં બળવાના એંધાણ. જિલ્લા કોંગ્રેસના બે દિગ્ગજોએ ઉમેદવારીપત્રના ફોર્મ લીધા. સંદીપ માંગરોલા અને સુલેમાન પટેલે ફોર્મ લીધા. બન્ને નેતાઓને હજુ કોંગ્રેસના મેંડેટ મળવાની આશા.