વાપીની જનસેવા હોસ્પિટલમાં ફરજ બજાવતા મરિયમ જોઝનું કોરોનાથી મૃત્યું, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વલસાડના વાપીમાં કોરોના વોરિયરનું કોરોનાથી મૃત્યુ થયું પરંતુ સરકારી પ્રેસનોટમાં તેનો ક્યાંય ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. વાપીની જનસેવા હોસ્પિટલમાં ચીફ મેટ્રન તરીકે ફરજ બજાવતા મરિયમ જોઝનું 22 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બે દિવસ પહેલા તેમનું મૃત્યુ થયું હતું પરંતુ છેલ્લા ચાર દિવસની પ્રેસ નોટમાં મૃત્યુનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. કોરોના સામે લડત લડી અન્ય દર્દીઓનો જીવ બચાવનાર કોરોના વોરિયરના મૃત્યુની નોંધ સુદ્ધા લેવામાં નથી આવતી.