મોહન ડેલકર આત્મહત્યા કેસઃ દાદરાનગર હવેલીના કલેક્ટર સંદિપકુમાર સિંહે FIR રદ કરવા બોમ્બે હાઇકોર્ટમાં કરી અરજી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Mar 2021 11:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં દાદરાનગર હવેલીના કલેક્ટર સંદિપ કુમાર સિંહે પોતાની સામે નોંધાયેલી એફઆઈઆર રદ્દ કરવાની માંગ સાથે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. સંદીપ કુમારસિંહે પોતાની સામે લગાવેલા તમામ આરોપોને ફગાવ્યા છે.પબ્લીક પ્રોસિક્યુટરે મોહન ડેલકરના મોતની ઘટનાને ગંભીર ગણાવી છે.આ કેસમાં એસઆઈટીની રચના થઈ હોવાની કોર્ટને જાણ કરી છે. પિટિશનમાં થયેલી રજૂઆતો અંગે જવાબ રજૂ કરવા પબ્લિક પ્રોસિક્યુટરે સમય માંગ્યો છે