Morbi bridge collapse | જયસુખ પટેલે બચાવમાં કહ્યું-‘સરકારના કહેવાથી મેં પ્રોજેક્ટ હાથમાં લીધો હતો..’
abp asmita
Updated at:
13 Dec 2023 08:20 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMorbi bridge collapse | આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી કરવામાં આવી છે. બચાવમાં જયસુખ પટેલે કહ્યું કે, રાજ્ય સરકારના કહેવાથી મેં પુલનો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો.