Morbi bridge collapse | જયસુખ પટેલે બચાવમાં કહ્યું-‘સરકારના કહેવાથી મેં પ્રોજેક્ટ હાથમાં લીધો હતો..’

Morbi bridge collapse | આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી કરવામાં આવી છે. બચાવમાં જયસુખ પટેલે કહ્યું કે, રાજ્ય સરકારના કહેવાથી મેં પુલનો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola