ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીની મતગણતરી, બીએડ કોલેજની આચાર્યની બેઠક બિન હરીફ

ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં બીએડ કોલેજની આચાર્યની બેઠક બિન હરીફ રહી છે. સરકારી શાળા ના શિક્ષકોની બેઠક પણ બિન હરીફ રહી. 9 પેકી 2 બેઠકો બિનહારીફ રહી. 7 બેઠકો માટે 24 બેઠક પર  મતદાન થયું હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola