Nadiad | મકાન પડી જવાની દુર્ઘટનામાં દર્દીઓને ન મળી યોગ્ય સારવાર, હોસ્પિટલ સ્ટાફ પર આવા લાગ્યા આરોપ
abp asmita
Updated at:
13 Mar 2024 11:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનડિયાદમાં મકાન પડી જવાની દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર ન મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તોએ એવો આરોપ લગાવ્યો કે હોસ્પિટલ સ્ટાફે ચાલુ ટ્રીટમેન્ટ રજા આપી દીધી છે.