નર્મદાઃ MP વસાવાએ વિરોધીઓને આપ્યો સણસણતો જવાબ, કહ્યું-‘મંત્રી પદ માટે કોઈ ઈચ્છા નથી’

નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ વનવિભાગના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં વિરોધીઓને તેમણે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, હું રાજકારણમાં 1995થી છું, અહીં વોટ મેળવવા માટે નહીં પરંતુ પ્રજાના કામ કરવા માટે છું. મને મંત્રી પદ માટે કોઈ ઈચ્છા નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola