બીલીમોરા-વઘઇ વચ્ચે નેરોગેજ ટ્રેન થશે શરૂ, રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષની જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2021 01:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ગુજરાતનાં લોકોની આતુરતાનો અંત આવ્યો છે. કારણ કે, રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષે બીલીમોરા અને વઘઇ વચ્ચે નેરોગેજ ટ્રેન ચાલુ કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેન 4 સપ્ટેબરથી શરૂ થશે.