નવસારી: ચિખલી કસ્ટોડિયલ ડેથ મામલો, મૃતકોના બંને પરિવારને સરકાર કરશે 3-3 લાખની સહાય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2021 04:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીમાં (Navsari) ચિખલી કસ્ટોડિયલ ડેથ મામલે (Chikhli custodial death case) સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી છે. પોલીસે કસ્ટડીમાં મારેલા મારથી બે શકમંદ યુવાનોના મોત થયા હતા. ત્યારે હવે રાજ્ય સરકારે (government) બંને પરિવારને 3-3 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. ઘટનાને લાંબો સમય વિત્યા બાદ પણ જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરાઇ નથી.