રાજ્ય સરકારના કર્મચારીઓના GPFના વ્યાજદરમાં કોઇ ફેરફાર નહી કરાય, જુઓ વીડિયો

રૂપાણી સરકાર પોતાના કર્મચારીઓને જી.પી.એફના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં નહી આવે. જીપીએફમાં ૭.૧ ટકા નો વ્યાજ દર યથાવત્ રહેશે. 31 ડિસેમ્બર ૨૦૨૦ સુધી ૭.૧ ટકા વ્યાજ દર રહેશે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola