રાજ્ય સરકારના કર્મચારીઓના GPFના વ્યાજદરમાં કોઇ ફેરફાર નહી કરાય, જુઓ વીડિયો

Continues below advertisement
રૂપાણી સરકાર પોતાના કર્મચારીઓને જી.પી.એફના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં નહી આવે. જીપીએફમાં ૭.૧ ટકા નો વ્યાજ દર યથાવત્ રહેશે. 31 ડિસેમ્બર ૨૦૨૦ સુધી ૭.૧ ટકા વ્યાજ દર રહેશે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram