હવે B.Sc નર્સિંગમાં શેના આધારે અપાશે પ્રવેશ, સરકારે આ અંગે શું કર્યો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 04:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે B.Sc નર્સિંગમાં ધોરણ -12ના મેરિટ આધારે પ્રવેશ આપવામાં આવશે. હવે NEETના આધારે પ્રવેશ પ્રક્રિયા નહીં કરવામાં આવે. વિદ્યાર્થીઓના હિતમાં નાયબ મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય કર્યો છે.