સૌરાષ્ટ્રમાં ડુંગળીએ રડાવ્યો ખેડૂતને, 15 દિવસમાં ભાવમાં કેટલો થયો ઘટાડો?
abp asmita
Updated at:
29 Nov 2021 02:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્રમા ચાલુ વર્ષે વરસાદના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. ત્યારબાદ બાકીના પાકને બજારમાં સરખા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થયા છે. 15 દિવસની અંદર ડુંગળીના ભાવમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.