આપણી ખબર: સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વાતાવરણમાં આવ્યો પલટો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વાતાવરણમાં આવ્યો પલટો. ભાવનગરના સિહોરમાં પડ્યો કમૌસમી વરસાદ, માવઠું પડતા ખેડૂતો ચિંતિત બન્યા, પાક મામલે નુકસાન જવાની ભીતિ સેવાઈ. ખેડૂતોને ચણા સુરક્ષિત સ્થળે રાખવાની અપીલ કરાઈ. ભર ઉનાળે વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત મળી પરંતુ ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram