‘LPG પાઈપલાઈનથી ઘણું નુકસાન થાય છે... હવે પછી જો અમારી મંજૂરી વિના કોઈ પણ આવશે તો.. ’
અમરેલીઃ ખેડૂતોના ખેતરમાંથી પાઈપલાઈન પસાર કરાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ કહ્યું કે, ‘LPG પાઈપલાઈનથી ઘણું નુકસાન થાય છે... હવે પછી જો અમારી મંજૂરી વિના કોઈ પણ આવશે તો.. ’