પંચમહાલઃ ત્રીજી લહેરને લઈ લશ્કરી ભરતી મેળો રખાયો મોકુફ, કેટલા અરજદારો લેવાના હતા ભાગ?

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને પંચમહાલ(Panchmahal)માં યોજાનાર લશ્કરી ભરતી મેળો(military recruitment fair) મોકુફ રાખવામાં આવ્યો છે. પાંચ ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી ભરતી કેમ્પ યોજાવાનો હતો. અહીંયા 20 જિલ્લાના અંદાજિત 80 હજાર અરજદારો ભાગ લેવાના હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola