ચૂંટાયેલા પ્રતિનિધિઓને પાટીલની ચેતવણી, કહ્યું- કાર્યકરોને ભુલી જશો તો હવા કાઢી નાખીશું
abp asmita
Updated at:
20 Nov 2021 09:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટાયા બાદ હવામાં આવી જતા પ્રતિનિધિઓને ભાજપે ચેતવણી આપી છે. સી.આર.પાટીલે કહ્યું કે, કાર્યકરોને ભુલી જશો તો હવા કાઢી નાખીશું. ચૂંટાયા બાદ કેટલાક પ્રતિનિધિઓને હવા આવી જાય છે.