પાવાગઢ મંદિર 13મીથી 17મી ડિસેમ્બર સુધી બંધ રહેશે. અગત્યના નિર્માણ કાર્ય માટે મંદિર પાંચ દિવસ બંધ રાખવામાં આવશે. આ મંદિરના જીર્ણોદ્ધારનું કામ આગામી વર્ષ 2022માં પૂર્ણ થશે.