દ્વારકા:ગામમાં ચેકિંગ કરવા આવેલી PGVCLની ટીમને સરપંચે કેમ કહ્યુ 'એને થાય તે કરી લે,મને જેલમાં પુરી દે'

Continues below advertisement

દ્વારકાના ભાણવડ નજીકના બિલેશ્વર ગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બિલેશ્વરમાં PGVCL ચેકીંગ ટુકડી તપાસ માટે આવી હતી. જોકે, તેમને કોરોના ટેસ્ટ વગર ગામમાં એન્ટ્રી આપવામાં આવી નહોતી. સરપંચે અધિકારીઓને Phcમાં ટેસ્ટ કરાવવા માટે જણાવાયું હતું અને ટેસ્ટ કરાવ્યા પછી ગામમાં આવવા કહ્યું હતું. જોકે, ટેસ્ટ કરાવવાનું કહેતા ચેકીંગ કર્મીઓ ત્યાંથી ભાગી ગયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram