કેદારનાથમાં PM મોદીએ કર્યુ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન,ભાષણમાં શું કહ્યું?, જુઓ ગુજરાતી ન્યૂઝ

PM  મોદીએ કેદારનાથમા ભાષણ આપતા કહ્યું કે,  આદિ શંકરાચાર્યની સમાધિના ઉદ્ઘાટનના સાક્ષી છો, તેમના ભક્તો અહીં ઉત્સાહ સાથે હાજર છે. દેશના તમામ મઠો અને જ્યોતિર્લિંગો આજે આપણી સાથે જોડાયેલા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola