કેદારનાથમાં PM મોદીએ કર્યુ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન,ભાષણમાં શું કહ્યું?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

PM  મોદીએ કેદારનાથમા ભાષણ આપતા કહ્યું કે,  આદિ શંકરાચાર્યની સમાધિના ઉદ્ઘાટનના સાક્ષી છો, તેમના ભક્તો અહીં ઉત્સાહ સાથે હાજર છે. દેશના તમામ મઠો અને જ્યોતિર્લિંગો આજે આપણી સાથે જોડાયેલા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram