PM મોદીએ માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, જુઓ વીડિયો
Continues below advertisement
વડાપ્રધાન મોદી હસ્તે માંડવી, મોરબી ખાતે ડિસેલિનેશન પ્લાંટનો શિલાન્યાસ કરાયો હતો. પ્લાન્ટ પૂર્ણ થતા જ રાજ્યની ડિસેલિનેશન ક્ષમતા દૈનિક 37 કરોડ લીટર થશે. ઉપરાંત PM મોદીના હસ્તે કચ્છ ખાતે 30 હજાર MW ક્ષમતાના વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કરાયો હતો.
Continues below advertisement