ફટાફટઃપ્રધાનમંત્રી મોદીએ કચ્છમાં આવેલા ભૂકંપ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત
abp asmita
Updated at:
05 Nov 2021 09:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત-પાક બોર્ડર પર 4.8 ની તીવ્રતાનો ભૂકંપના આંચકાથી મકાનોમાં તિરાડો પડી છે. ભુજ સહિત કચ્છના અનેક બોર્ડરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોંધ લીધી છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ મુદ્દે વાત કરી હતી.