વકરતા સંક્રમણ વચ્ચે પોઈચા પુલ પર 16 એપ્રિલ સુધી માત્ર આ વાહનોને જ છૂટ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Apr 2021 12:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના(Corona) સંક્રમણ વધતા આજથી નર્મદા(Narmada)માં પોઈચા પુલ માત્ર મેડિકલ વાહનો માટે જ ખુલ્લો રહેશે. આ સિવાય તમામ વાહનો માટે આ પુલ 16 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ પુલ ખુલ્લો મૂકાતા વડોદરાનું અંતર ઘટીને 65 કિમી થઈ જશે.