પોરબંદરઃ મોઢવાડામાં વરસાદના કારણે રસ્તો થયો બંધ, લોકો  જીવના જોખમે પુલ કરી રહ્યા છે પસાર

Continues below advertisement

પોરબંદરમાં ધોધમાર વરસાદના કારણે બગવદર અને મોઢવાડાનો રસ્તો બંધ થયો હતો. બગવદર-મોઢવાડા વચ્ચેનો રસ્તો બંધ થતા લોકોને  હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પુલ ઉપર પાણી ફરી વળતા બે ગામોનો સંપર્ક તૂટ્યો હતો. લોકો જીવના  જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram